આપડી ભારતીય માન્યતા પ્રમાણે કોઈ પણ સારું કામ કરતા પેહલા ગણેશ જી ને વંદન કરો,આથી હું મારા બ્લોગ ની સરુવાત ગણેશજી ને વંદન કરી કરું છુ , આજે ફરી વાર મને મારા નાનપણ નો સમય યાદ આવી ગયો કે જયારે પણ પેહલો દિવસ હોય સ્કુલ માં ત્યારે ચોપડા ના પેહલા પાના પર શ્રી ગણેશ નું નામ લખી ચાલુ કરતો , તમારી પણ પાસે જો તમારા બાળપણ ની કોઈ આવીજ કઈ મીઠી યાદો હોય તો યાદ કરો , અને જુવો તમારા મુખ પર એક નાના બાળક સમું સ્મિત આવી જશે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો